આગામી UNGA સત્ર માટે અમેરિકા નહીં જાય PM મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર કરશે ભારતનું પ્રતિનિધિત્વ
આ મહિને ન્યુયોર્કમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના વાર્ષિક સત્રને લઈને ભારતની ભાગીદારી અંગે મોટી માહિતી બહાર આવી છે. તાજા અહેવાલો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે અમે?...
અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા વિદેશ પ્રધાન એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે ગઈ કાલે આ મંચ પરથી કેટલીક અજૂગતી વાતો સાંભળી. હું ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગુ છુ...
ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલતું યુદ્ધ રોકવા UNમાં પ્રસ્તાવ, ભારત રહ્યું મતદાનથી દૂર, કહ્યું- આતંકી સંગઠનનો ઉલ્લેખ જરૂરી; USએ પણ વિરોધ નોંધાવ્યો
7 ઓક્ટોબરે ઈસ્લામિક આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર બર્બરતાથી હુમલો કર્યા બાદથી ઇઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ગાઝા પટ્ટીના ઘણા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધાં છે. ઇઝરાયેલ અને હમાસ ?...