હોમ લોનધારકો માટે ખુશખબરી ! 6 બેંકોએ ઘટાડ્યા વ્યાજ દર, RBIએ રેપો રેટ ઘટાડ્યા બાદ લીધો નિર્ણય
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી કમિટીએ (MPC) 7 ફેબ્રુઆરી, 2025ના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને તેને 6.50% થી 6.25% પર લાવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ હોમ ?...
NSE નો નવો પરિપત્ર – શેર ખરીદનારા અને વેચનારાઓ માટે નવા નિયમો આવશે
શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો બદલાવ તમામ શેર પર લાગુ થવા જઈ રહ્યો હતો. પરંતુ હવે તેમાં વિલંબ થશે. હા, NSE દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે T+0 સેટલમેન્ટ સિસ્ટમ જે 30 ?...
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા 28 બેંકના વિકલ્પ મળશે, આવકવેરા વિભાગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી
ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ ચાલુ મહિનામાં એટલેકે 31 જુલાઈ છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. આવકવેરા વિભાગે 28 બેંકોની યાદી પણ બ...
Ahmedabadની બે સહકારી બેંક 16 ઓક્ટોબરે મર્જ થશે.
કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે તેણે અમદાવાદ સ્થિત ધ સુવિકાસ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ ને ‘ધ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’ અમદાવાદ સાથે મર્જ કરવાની યોજનાને મં...