રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવાનો હોવાનું જણાવતાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા
સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતાં હણોલ ગામમાં ત્રણદિવસના મહોત્સવનો પ્રારંભ થયો છે. ગ્રામીણ ઓલિમ્પિક આયોજન સંદર્ભે રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલ...
કોળીયાક ધાવડી માતા મંદિર દરિયાકિનારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમૂબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
સમગ્ર ભારતમાં 17 સપ્ટેમ્બર થી શરૂ થયેલા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત અનેક સ્થળોએ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરના કોળીયાક ખાતે આવેલ ધાવડી માતાજીના મંદિર પાસે કેન્દ્રીય મંત્રી શ્ર...