મહાકુંભમેળામાં એક અનોખું વિતરણ ‘આરતી સંગ્રહ’ પ્રકાશનનું થયું
ભારતવર્ષનાં મહિમાવંત પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઉધોગપતિ ગૌતમ અદાણી દ્વારા યાત્રિકોને એક અનોખું વિતરણ 'આરતી સંગ્રહ' પ્રકાશનનું થયું અને સૌને આ સનાતન વંદના ભેટ મળી. અલગ અલગ ભેટ, દાન અને સહાય ?...