BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો
સશસ્ત્ર સંઘર્ષનો સામનો કરી રહેલા આફ્રિકી દેશ કોંગોમાં શાંતિ સ્થાપવા માટે ભારતે બીએસએફની ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સોમવારે બીએસએફની એક ટુકડી ત્યાં જવા રવાના થઈ છે. વાસ્તવમાં કોંગોમાં ભ?...
‘નાગરિકોની સુરક્ષા અંગેની ચર્ચામાં પાકિસ્તાનની ભાગીદારી આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન’ UNSCમાં ભારતની સ્પષ્ટ વાત
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પુરી, 'સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોનું રક્ષણ' વિષય પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચામાં બોલી રહ્યા હતા, જેમાં સંઘર્ષ વિસ?...
‘આતંકવાદીઓને ફંડ આપતો દેશ…’, ભારતના યોજના પટેલે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાન...
યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા
યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, અને આ વખતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં અમેરિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ યુક્રેનના સમર્થનમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા એક ઠરાવને પ?...
મસ્કે સોરોસની તુલના પહેલા ખલનાયક સાથે કરી હતી હવે માનવતાનાં દુશ્મન ગણાવ્યા
અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ અને એલન મસ્ક વચ્ચે તાજેતરમાં શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. મસ્ક દ્વારા સોરોસને વારંવાર ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. મસ્કે ફરી એકવાર જ્યોર્જ સ?...
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે લગાવી ફટકાર
ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને ફટકાર લગાવી છે. વાસ્તવમાં પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના સત્ર દરમિયાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ભારતે જમ્મુ-કાશ્મીર ?...
ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ ની ઉજવણી કરવામાં આવી
ભાવનગરમાં આજે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ સિદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી. આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ હેઠળ ઉજવણી...
યુનાઇટેડ નેશન્સ તમાશા જોવા સિવાય કંઈ કરતું નથી!
દુનિયામાં અત્યારે બે યુદ્ધ ઓલરેડી ચાલી રહ્યા છે. ઇરાનના ઇઝરાયેલ પર હુમલા બાદ એક નવું યુદ્ધ શરૂ થવાના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે. ઇરાને એક જ ઝાટકે 300 ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યા પછી કહ્યું કે, ?...
ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવા વાટાઘાટોનો રસ્તો અપનાવે, યુએન મહા સભામાં ભારતની અપીલ
સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું છે કે ‘આ યુદ્ધમાં અનેક નિર્દોશ નાગરિકોના ભોગ લેવાયા છે. આ પ્રકારના માનવીય સંકટનો સ્વીકાર કરી જ ના શકાય. જો કે, ભારત પણ ?...
યુધ્ધ વિરામ ઈચ્છતા હોય તો હમાસના કાર્યાલય પર કોલ કરો, યુએનમાં ઈઝરાયેલી રાજદૂતે દેખાડ્યુ પોસ્ટર
યુએનની મહાસભામાં મંગળવારે ગાઝામાં યુધ્ધ વિરામની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 153 દેશોએ તેનુ સમર્થન કર્યુ હતુ. જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે આ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિ?...