ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા
“ઓપરેશન સિંદૂર”ના સંદર્ભમાં બનાવવામાં આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની રચના મહત્વપૂર્ણ રાજદૌત્યિક પ્રયાસ દર્શાવે છે. ભારતના આતંકવાદ વિરોધી અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળતું ?...
પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હોવાની શક્યતા
પહલગામ આતંકવાદી હુમલાને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ભારત કોઇપણ સમયે તેના પર હુમલો કરી શકે છે. તો બીજી તરફ વૈશ્વિક સમુદાયને પોતાની વાત સમજા?...
સીરીયા-ગૃહયુદ્ધ : સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની ઈમરજન્સી બેઠક, અસદ મોસ્કોમાં
સીરીયામાં કેનિડોર-કોવિડ પરિવર્તનો થયા. તેને પગલે રશિયાના અનુરોધથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની આપત્તિકાલીન બેઠક બોલાવવામાં આવી છે. સીરીયામાં તાજેતરના સત્તાવાર પરિવર્તનો અને ગૃહય?...
G-20માં જોવા મળી PM મોદીની રાજનૈતિક શક્તિ, શું ભારત અને બ્રાઝિલ વચ્ચે થશે આ ડીલ?
વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહમાં ફરી એકવાર ભારતનું વર્ચસ્વ જોવા મળ્યું. બ્રાઝિલ દ્વારા આયોજિત G-20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીને કેન્દ્રીય મંચ આપવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મ...
UNSCમાં ભારતની કાયમી બેઠકનો માર્ગ મોકળો! અમેરિકા, ફ્રાંસ બાદ વધુ એક દેશનું ભારતને સમર્થન
વિશ્વના ઘણા દેશો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાની તરફેણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ભારતને સંયુક્ત ?...
રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કેમ નિષ્ફળ રહ્યું? ભારતે કરી ફેરફારની માંગ
ભારતે એકવાર ફરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વર્તમાન વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પ્રશ્ન ઉઠાવતા પૂછ્યુ કે સંયુક્ત રા?...
ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 300નાં મોત, UNમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ USએ વીટો કર્યો
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયા?...