ઉત્તરાખંડમાં બહારના લોકો નહીં ખરીદી શકે જમીન, વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક
ઉત્તરાખંડ વિધાનસભામાં આજે પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પાસ કરી દેવાયું છે, જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સંશોધક વિધેયક...
UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો નિર્ણય! હવે બહારના લોકો રાજ્યમાં નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન
ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કર ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે. સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્ય?...
ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ૩૮ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જીમ્નાસ્ટીક રમતની ટ્રેમ્પોલીન સ્પર્ધા યોજાઈ: તા. ૨૮ મી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન રમાઈ
ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ૩૮ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જીમ્નાસ્ટીક રમતની ટ્રેમ્પોલીન સ્પર્ધા તા. ૨૮ મી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન રમાઈ હતી. જેમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ વડી...
આજથી દેશના આ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, લગ્ન અને લિવ-ઈન રજિસ્ટ્રેશન થશે ફરજિયાત
ઉત્તરાખંડ માટે આ દિવસ ઐતિહાસિક બની ગયો છે, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. દેવભૂમિ તરીકે પ્રખ્યાત ઉત્તરાખંડના આ નિર્ણયથી સમગ્ર દેશમાં ચર્...
18 જાન્યુઆરીએ PM મોદી સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કરશે વિતરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને સ્વામિત્વ યોજ...
બજારુ ખાદ્ય ચીજવસ્તુમાં થૂંકનારા સામે યોગી સરકાર કડક બનશે, દાખલારૂપ સજાનો કાયદો લવાશે
તાજેતરમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ખાદ્ય ચીજવસ્તુમાં થુકનારા અથવા તો પ્રવાહી ખાદ્ય ચીજવસ્તુમાં પેશાબ કરતા હોવાનો વીડિયો વાયરલ થયા હતા. જેને લઈને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સ?...
ભારતમાંથી પ્રથમ વખત દેખાયો કૈલાસ પર્વત, ઉત્તરાખંડ સરકાર, BRO અને ITBPનો પ્રયાસ બાદ કૈલાસ માનસરોવર યાત્રા બની સરળ
કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન, 3 ઓક્ટોબરના રોજ પવિત્ર કૈલાશ પર્વત ભારતીય ક્ષેત્રમાંથી પ્રથમ વખત જોવા મળ્યો હતો. જૂના લિપુલેખ પાસથી દર્શન થયા. તે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાની વ્યાસ ખીણમાં ...
પર્વત પર ભયાનક ભૂસ્ખલનનું દૃશ્ય કેમેરામાં કેદ, બદ્રીનાથ હાઈવે પર અફરા-તફરી
ઉત્તરાખંડના ચમોલીમાં પાતાળ ગંગા વિસ્તારમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની છે. જેના કારણે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી કોઈ કોઈ જાનહાનિ થયાના સમા?...
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના, ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકતા 8 શ્રદ્ધાળુના મોત
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત ?...
ઉત્તરાખંડના ચારધામ બાદ વધુ એક મંદિરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ, કપડાં અંગે પણ દિશાનિર્દેશ
ઉત્તરાખંડના ચાર ધામ બાદ હવે નૈનીતાલના વિશ્વ પ્રસિદ્ધ માતા નૈના દેવી મંદિરમાં રીલ બનાવવા પર સંપૂર્ણરીતે પ્રતિબંધ લગાવી દેવાયો છે. સાથે જ મંદિર તંત્રએ દિશા નિર્દેશ જારી કરીને મંદિર આવતા ભક્?...