ચાર ધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાને લઇ મહત્વના સમાચાર, સર્વિસ યથાવત રહેશે, CMએ આપી જાણકારી
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે ચાલનારી હેલિકોપ્ટર સેવા થોડી ક્ષણો માટે અટકાવી દેવામાં આવી હતી. પછી ફર...
કેદારનાથની યાત્રા પર અપનાવો આ ટિપ્સ, સામાનમાં રાખો આ જરૂરી વસ્તુઓ, પહોંચી જશો બાબાને દ્રાર
ગઢવાલ હિમાલયના મનમોહક પહાડો વચ્ચે સ્થિત કેદારનાથ મંદિર, છ મહિના સુધી બંધ રહ્યા બાદ 2 મે, 2025 ના રોજ ભક્તો માટે કપાટ ખોલી દેવામાં આવ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, શુક્રવારે (2 મે, 2025) 30,000 થી વધુ ભક્તો...
કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં ફુલ, IRCTC એ રાખ્યું આટલું ભાડું
ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ...
ઉત્તરાખંડમાં બહારના લોકો નહીં ખરીદી શકે જમીન, વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક
ઉત્તરાખંડ વિધાનસભામાં આજે પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પાસ કરી દેવાયું છે, જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સંશોધક વિધેયક...
UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો નિર્ણય! હવે બહારના લોકો રાજ્યમાં નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન
ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કર ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે. સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્ય?...
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, જુઓ પહેલો વીડિયો
ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો કેદાર નગરી પહોંચી ગયા છ?...