ટનલમાંથી સુરક્ષિત બહાર કઢાયેલા શ્રમિકો સાથે PM મોદીએ કરી ટેલિફોનિક વાત, કહ્યું- આ સફળતા ભાવુક કરનારી
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કઢાયા હતા. દેશભરના લોકોએ રેસ્ક્યુ ટીમની સરાહના કરી હતી. રેસ્ક્યુ ટીમની સખત મહેનત અને ઈશ્વર પ્રત્યેની આસ્થ?...
સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ, પરિવારજનો પણ હાજર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF, ઉત્તારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ?...
ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશનનો છેલ્લો રાઉન્ડ, બે-ત્રણ કલાકમાં આવી શકે છે ખુશ ખબર, બહાર એમ્બ્યુલન્સ-તબીબી ટીમ તૈયાર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રેટ ડ્રીલિંગ દ્વારા 57 મીટર મ?...
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને ...
મજૂરોને કાઢવામાં લાગશે 12-14 કલાક, ટનલ સાઇટ પર પહોંચ્યા સીએમ ધામી
ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને કાઢવા માટે 12 થી 14 કલાક લાગશે. પ્રધાનમંત્રી કાયાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ કહ્યું કે ટનલમાં કર્મીઓને મજૂરો સુધી પહોંચવા અને ડ્રિલ...
ટનલમાં પાઈપ વધુ 32 મીટર સુધી અંદર પહોંચી, શ્રમિકોને ક્યારે બહાર કાઢવામાં આવશે તે અંગે, શું કહ્યું નિષ્ણાતોએ ?
ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાના પ્રયાસોને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યા છે. બચાવ કામગીરીના ભાગરૂપે ફરીથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી સ?...
ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવતની તબિયત લથડી, તાત્કાલિક દેહરાદૂનની હોસ્પિટલમાં કરાયા દાખલ
ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતની તબિયત લથડી ગઈ છે. પૂર્વ સીએમની તબિયત લથડતા જ તેમને તાત્કાલિક દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરીશ રાવતે છ?...
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દુબઈ પહોંચ્યા, ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટને લઈને દુબઈ અને અબુ ધાબીમાં ઈન્વેસ્ટરોને મળશે
ડિસેમ્બરમાં યોજાનારી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં વધુને વધુ રોકાણકારોની ભાગીદારી કરવા માટે CM પુષ્કર સિંહ ધામી લંડન બાદ દુબઈ અને અબુ ધાબીના પ્રવાસ પર છે. સોમવારે તેઓ દુબઈ એરપોર્ટ પર પહોંચ્યા...
ઉત્તરાખંડમાં ધરા ધ્રુજી: 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દો?...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોહિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પધારવા પાઠવ્યુ આમંત્રણ.
થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જાગેશ્વર મંદિર અને પાર્વતી કુંડ નજીક પ્રાર્થના કરી હતી, ત્યારબાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગના વિશ્વ વિખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચને તેમની તસવીર સોશ?...