‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર તેમના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચ્યા, જ્યાં તેમના આગમન સાથે દેશના વિકાસ અને રાષ્ટ્રસુરક્ષા બંનેની ઝાંખી જોવા મળી. વડાપ્રધાને ઉત?...
મારા માથે રૂ.15 કરોડનું દેવું, હવે કોઈ રસ્તો બચ્યો નથી… બંદૂકથી ગોળી મારી બિઝનેસમેનની આત્મહત્યા
ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં રિયલ એસ્ટેટના બિઝનેસમેને પોતાને ગોળીમારી આત્મહત્યા કરી લીધી છે. 36 વર્ષિય બિઝનેસમેન શહવાજ સિદ્દીકીએ ફેસબુક લાઈવ કરીને ઓફિસમાં જ પોતાની ગોળી મારી છે. ફેસબુક લાઈવ...
અયોધ્યામાં ૭ સુરક્ષા એજન્સીના કેમ્પ લાગ્યા, ૧૫ ટીમનું સર્ચ ઓપરેશન
22 જાન્યુઆરીએ યોજાનારા રામમંદિર ઉદઘાટન સમારંભને મુદ્દે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. રાજ્યની સુરક્ષા એજન્સીઓ ઉપરાંત કેન્દ્રની એજન્સીઓએ પણ જિલ્લામાં કેમ્પ ઊભા કરી દીધા છે. 15 ટીમ વિવિધ વિસ્તારન?...