સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ – મોરારિબાપુ
શિવ અને રામનાં ચરિત્ર વર્ણન પ્રસંગો સાથે રામકથા 'માનસ મહાકુંભ' ગાન કરતાં મોરારિબાપુએ શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ ગણાવેલ. પૂર્વ ર?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ મહાકુંભ' પ્રારંભ થયો છે. અંહિયા સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું છે. તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચા?...
‘દુર્ભાગ્યવશ જ્ઞાનવાપીને લોકો મસ્જિદ કહે છે પરંતુ…’, શંકરાચાર્ય અને ચંડાલના પ્રસંગ પરથી CM યોગીનું મોટું નિવેદન
જ્ઞાનવાપી સાક્ષાત વિશ્વનાથ છે..... આ શબ્દો છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના. વાસ્તવમાં UPના CM યોગી આદિત્યનાથ હાલ ગોરખપુરના પ્રવાસે છે. યોગી આદિત્યનાથે શનિવારે દીનદયાળ ઉપાધ્યાય ?...