મિશન રફ્તાર: મુંબઈ-અમદાવાદ રૂટ પર 130 કિ.મી.ની ઝડપે દોડશે વંદે ભારત!
ભારતીય રેલવેના 'મિશન રફ્તાર'ને ઝડપથી આગળ વધારવાનું કામ શરૂ થઈ ગયું છે. જેને લઈને પશ્ચિમ રેલવે પર મુંબઈ અને અમદાવાદ વચ્ચે નવમી ઓગસ્ટે 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પ્રથમ ટ્રાયલ થશે. આ ટ્રાયલમાં 20 ક...
PM મોદી વંદે ભારતમાં વિદ્યાર્થીઓને મળ્યા, તેમની પેઈન્ટિંગ જોઈને પૂછ્યા આ સવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એટલે કે 27 જૂન, 2023ના રોજ મધ્યપ્રદેશના ભોપાલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન દેશના વિવિધ ભાગોના મહત્વના શહેરોને જોડતી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી ર...
પીએમ મોદીએ દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની આપી સૌગાત, ભોપાલમાં ટ્રેનને બતાવી લીલી ઝંડી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. ત્યારે પીએમ મોદીએ મંગળવારે ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે આ સાથે જ દેશને કુ?...
PMએ MPમાં 5 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરી: મોદીએ કહ્યું- ત્રિપલ તલાકની વકીલાત કરનારા વોટબેંકના ભૂખ્યા છે, તેઓ મુસ્લિમ દીકરીઓ સાથે અન્યાય કરી રહ્યા છે
પીએમએ અગાઉ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા (મડગાંવ)-મુંબઈનું વર્ચ્યુઅલ લોન્ચ કર્યું હતું. બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝં...