વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર 5 કલાકમાં કાપશે, તમને મળશે આ ખાસ સુવિધા
ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા વધારવા માટે તેની ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે 'વંદે મેટ્રો' ટ્રેન દોડાવવાની યોજના બન?...
LTCને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય : વતન પ્રવાસ માટે સરકારી કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં મળશે લાભ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. હવેથી રાજ્ય સરકારના કર્મચારીઓ રજા પ્રવાસનો લાભ વંદે ભારત ટ્રેનમાં પણ લઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ?...
મિશન રફ્તાર: મુંબઈ-અમદાવાદ રૂટ પર 130 કિ.મી.ની ઝડપે દોડશે વંદે ભારત!
ભારતીય રેલવેના 'મિશન રફ્તાર'ને ઝડપથી આગળ વધારવાનું કામ શરૂ થઈ ગયું છે. જેને લઈને પશ્ચિમ રેલવે પર મુંબઈ અને અમદાવાદ વચ્ચે નવમી ઓગસ્ટે 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પ્રથમ ટ્રાયલ થશે. આ ટ્રાયલમાં 20 ક...
PM મોદી વંદે ભારતમાં વિદ્યાર્થીઓને મળ્યા, તેમની પેઈન્ટિંગ જોઈને પૂછ્યા આ સવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એટલે કે 27 જૂન, 2023ના રોજ મધ્યપ્રદેશના ભોપાલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન દેશના વિવિધ ભાગોના મહત્વના શહેરોને જોડતી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી ર...
પીએમ મોદીએ દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની આપી સૌગાત, ભોપાલમાં ટ્રેનને બતાવી લીલી ઝંડી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. ત્યારે પીએમ મોદીએ મંગળવારે ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે આ સાથે જ દેશને કુ?...
PMએ MPમાં 5 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરી: મોદીએ કહ્યું- ત્રિપલ તલાકની વકીલાત કરનારા વોટબેંકના ભૂખ્યા છે, તેઓ મુસ્લિમ દીકરીઓ સાથે અન્યાય કરી રહ્યા છે
પીએમએ અગાઉ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા (મડગાંવ)-મુંબઈનું વર્ચ્યુઅલ લોન્ચ કર્યું હતું. બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝં...