વાંસદામાં તિલક ગણેશ મંડળે 51 યુગલોના લગ્ન કરાવ્યા
વાંસદા તિલક ગણેશ મંડળના 11માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગ રૂપે એક વર્ષ સુધી વિવિધ ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જે પૈકી 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લ...
માંડવી રિવરફ્રન્ટ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ભજન સંધ્યા યોજાઈ
અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રથમ દિવસે માંડવીના ધોબળી નાકા આવી પહો?...