ભડિયાદ ગામમાં ભાગવત કથામાં ઉત્સાહ સાથે ઉજવાયો કૃષ્ણ જન્મ પ્રસંગ
ભડિયાદ ગામમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથામાં ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મ પ્રસંગ ઉજવાયો. અંબાજી મંદિરમાં સ્વર્ગસ્થ સુલેમાનભાઈ જસાણી પરિવાર દ્વારા થયેલ આયોજનનો ભાવિક ગ્રા?...
હરિદ્વારમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને યોજાશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
તીર્થસ્થાન હરિદ્વારમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા ગંગામૈયાનાં તટ પર આયોજન થયેલ છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વ?...