અમદાવાદ એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ : એકમાત્ર બચેલા વિશ્વાસ રમેશ આજે પણ આઘાતમાંથી બહાર નથી આવ્યા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાં સામેલ આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હત...