“વ્યારા ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ
આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઓડિટિરિયમ હોલ વ્યારા ખાતે “સ્વચ્છ ભારત દિવસ-૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન દ્...
રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે તાપી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
ગુજરાતમાં નાગરિકોને જન સુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી
તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ?...
વ્યારાના કસવાવ ખાતે સરપંચ અને ઉપસરપંચ સાળી-બનેવી હોવાથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.
વ્યારા તાલુકાના કસવાવ ગામ ખાતે ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ બંને હોદ્દેદારો એકજ ઘર કુટુંબના હોવાથી સમગ્ર ગામ અને ગામના ફળીયામાં થવા પાત્ર સરકારી રોડ રસ્તા, સરકારી આવાસો, શૌચાલય,બાથરૂમ ...
વ્યારા માં આવેલ વિવાદાસ્પદ ચર્ચ નું આખરે ડીમોલીશન શરૂ થયું
શનિ રવિ અને રજાના દિવસોએ ગેરકાયદેસર બાંધકામ કરાઈ રહ્યુ હતુ.. થોડા દિવસો પહેલા વ્યારા નગરના જાગૃત યુવકો દ્વારા વિરોધ કરતા ઇન્ચાર્જ કલેકટર દ્વારા બાંધકામ અટકાવવામાં આવ્યું હતું.. ગેરકાયદે?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે આર.એસ.એસ દ્વારા તાપી હુંકારનું આયોજન કરવામાં આવ્યું.
૧૯૨૫થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભા?...
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણીમાં ભગવો લહેરાયો.
આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણી યોજાય હતી જેમાં ભારતીય જનતા પાર્ટી સમર્પિત પેનલનો ભવ્ય વિજય થયો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી?...