નાલંદામાં રામકથા ‘માનસ નવજીવન’ અને રામકથા ‘માનસ અપરાધ’ વ્યાસપીઠને અર્પણ
બિહારમાં નાલંદામાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ નવજીવન' અને રામકથા 'માનસ અપરાધ' વ્યાસપીઠને અર્પણ થઈ છે. નીતિન વડગામા સંપાદિત પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. મોરારિબા?...