વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે
દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ...
‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન
વક્ફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 95 એ વિરોધ કર્યો હતો. ?...
વક્ફનો મતલબ શું? ભારતમાં ક્યારે થઈ હતી શરૂઆત, ઈતિહાસ 12મી સદી સાથે જોડાયેલો
ભારતમાં વકફનો ઉદભવ ભારતમાં ઇસ્લામના આગમન સાથે થયો હોવાનું માનવામાં આવે છે, જોકે ઇતિહાસમાં તે કયા સમયગાળામાં શરૂ થયો તે અંગે બહુ સ્પષ્ટતા નથી. આવી સ્થિતિમાં, ઇતિહાસ માટે એ નક્કી કરવું મુશ્કે?...
અમિત શાહનો વક્ફ બિલ પર કોંગ્રેસ પર કટાક્ષ, અમે તેમની જેમ સિમિતિઓ નથી બનાવતા
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વકફ બિલ પર કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને હકું કે અમે તેમની જેમ સમિતિઓ બનાવતા નથી. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ (સુધારા) બિલ 2025 રજૂ કર્યું છે. ?...