INS દુનાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ : સ્વદેશી શક્તિનું પ્રતિક, અદ્યતન યુદ્ધ જહાજની મોટી સિદ્ધિ
ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા રૂપે INS Dunagiri ને 30 માર્ચ 2026ના રોજ કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) ખાતે સત્તાવાર રીતે સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ નીલગિરી વર્ગ (પ્રો?...
નૌકાદળમાં વધુ એક યુદ્ધજહાજ નિર્માણના શ્રીગણેશ, સૈન્યની તાકાતમાં થશે વધારો
નેકસ્ટ જનરેશન મિસાઇલ વ્હીકલ (NGMV) સીરિઝના પ્રથમ યુદ્ધજહાજના નિર્માણ માટે સ્ટીલ કટિંગ સમારોહ 16 ડિસેમ્બર, 2024ના રોજ કોચીન શિપયાર્ડ લિમિટેડમાં શરૂ થયો હતો. 6 એનજીએમવીના નિર્માણ માટે કોચીન શિપપાર્?...
દુશ્મન દેશોના હાંજા ગગડાવી નાખશે ભારતનું આ યુદ્ધ જહાજ, એડનની ખાડીમાં કરાયું તહેનાત
દુશ્મન દેશોના હાંજા ગગડવા ભારતે દરિયામાં ખતરનાક મિસાઈલ વિધ્વંસક ઉતાર્યું છે. સ્વદેશી નિર્મિત મિસાઈલ વિધ્વંસક ખૂબ ઘાતક છે. આ મિસાઈલને એડનની ખાડીમાં તહેનાત કરવામાં આવશે. જેને લઈને સંરક્ષણ મ?...