અબોલા પશુ-પંખીઓ માટે નિઃશુલ્ક કુંડા વિતરણ
ઘાટલોડિયા વિસ્તારના કે.કે નગર ચાર રસ્તા પાસે દર્શાલી નિલેશ કડિયા દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ઉનાળામાં લોકો પાણીની વ્યવસ્થા કરી શકે તે માટે વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરાયું હતું. પશુ - પક્?...
કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રત્યેક વ્યક્તિ પાણીનાં કુંડા મૂકીએ તે જરૂરી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રત્યેક વ્યક્તિ પાણીનાં કુંડા મૂકીએ તે જરૂરી છે. રંઘોળાનાં કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા આ નમ્ર અનુરોધ કરાયો છે. દિવસે દિવસે વધી રહેલી ગરમીમાં પ?...