સતત ઘટતા હિંદુઓ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરમાં વધી મુસ્લિમ-ખ્રિસ્તી વસ્તી
ભારતમાં બદલાતી ધાર્મિક સંરચના: સતત ઘટતા હિંદુઓ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરમાં વધી મુસ્લિમ-ખ્રિસ્તી વસ્તી સૌથી તાજેતરના વિગતવાર આંકડા 2011ની વસ્તી ગણતરીમાંથી મળે છે. આ આંકડા હવે એક દાયકાથી વ?...
કોલકાતા જઘન્યકાંડની તપાસમાં હવે EDની રેડ, એકસાથે 100 અધિકારીઓની ટીમ પહોંચી ઘટનાસ્થળે
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે સંબંધિત આરજી કાર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ EDની ટીમો ઓછામાં ઓછા 3 સ્થળોએ દરોડા પાડી રહી છે. EDની ટીમ હાવડ...
બંગાળમાં શિક્ષણની સ્થિતિ કથળી : મોટા ભાગની સ્કૂલોમાં પુરતા શિક્ષકો જ નથી
પશ્ચિમ બંગાળમાં ગયા સપ્તાહમાં જ કોલકાતા હાઇકોર્ટ દ્વારા 25753 શિક્ષકોની નિમણૂકોને રદ કરવામાં આવ્યા બાદ આ ચુકાદાની અસર હવે દેખાવવા લાગી ગઇ છે. રાજ્યમાં આશરે 1300 સરકારી સ્કૂલોના મોટા ભાગના શિક્ષ?...
100% જવાબદારી શાસક પક્ષની: સંદેશખાલી મામલે હાઈકોર્ટે મમતા સરકારને લગાવી ફટકાર
પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ સાથે થયેલા અત્યાચાર મામલે સુનાવણી કરતા કલકત્તા હાઈકોર્ટે આજે મમતા સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ નાગરિકની સુ...
ચૂંટણી પહેલા ECની મોટી કાર્યવાહી, ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી (Election Commission) પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચૂંટણી પંચે જે 6 રાજ્યોના સચિવને હટાવ્યા છે, તેમાં ગુજરાત, ?...
સંદેશખાલી હિંસા પીડિતોએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે કરી મુલાકાત, આ મામલે હસ્તક્ષેપની કરી માગ
બંગાળના સંદેશખાલીના પીડિતોએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ લોકોમાં 5 પીડિત મહિલાઓ પણ સામેલ હતી. આ લોકોએ તેઓ TMCના પૂર્વ નેતા શાહજહાં શેખથી પીડિત હોવાની માહિતી આપી અને જણાવ્?...
બંગાળવાસીઓને PM મોદીની 7200 કરોડની ભેટ: કહ્યું – 10 વર્ષમાં 150થી વધુ નવી ટ્રેનો અને 5 વંદે ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આરામબાગમાં રૂ. 7,200 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ એક સભાને સંબોધતા કહ્યું કે 21મી સદીનું ભારત ઝડપ?...
‘માન સરકાર’ સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલે આપ્યુ રાજીનામુ
પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્...
પ.બંગાળમાં EDની ટીમ પર 300 લોકોના ટોળાનો હુમલો, TMC નેતાના ઘરે દરોડા વખતે બની ઘટના
પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખ (Shah Jahan Shekh) ઠેકાણે દરોડાન પાડવા પહોંચેલી EDની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આશરે 250થી 300 લોકોના ટોળાએ ઇડીની ટીમને ઘે?...
TMCએ પંચાયત ચૂંટણીમાં ખેલ્યો ખૂની ખેલ, PM મોદીએ બંગાળમાં હિંસા પર કર્યા આકરા પ્રહારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળના કોલાઘાટમાં પ્રાદેશિક પંચાયત રાજ પરિષદને સંબોધિત કરતી વખતે બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા પર ટીએમસી પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. આ સ?...