‘હું દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છું…’ નવસારીની સભામાં વડાપ્રધાન મોદીએ આવું કેમ કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. અહીં તેમણે નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાત કરી. નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, મારા જીવનમાં કરોડો માતા?...