18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી, થીમેટિક ગેલેરીઓ બની આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરે છે...
‘વર્લ્ડ હેરિટેજ દિવસે’ જાણો ગુજરાતના અદ્ભુત વારસો ધરાવતા ચાર સ્થળો, UNESCOની યાદીમાં છે સામેલ
વિશ્વભરમાં ઘણા હેરિટેજ સ્થળો આવેલા છે. આ વારસો ફક્ત જુનીયાદી બનીને ના રહી જાય એટલા માટે વર્ષ 1982 માં, 18 એપ્રિલના રોજ, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા ટ્યુનિશિયામાં પ્?...