ભારતીય આર્મી ચીફની કડક ચેતવણી : આતંકવાદ બંધ ન કર્યો તો પાકિસ્તાન દુનિયાના નકશામાં નહીં હોય
ભારતીય થલસેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સરહદી મુલાકાત દરમિયાન પાકિસ્તાનને આપીેલી કડક ચેતવણીમાં સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે ભારત હવે ઓપરેશન સિંદૂર 1.0 જેવી સ્થિતિમાં માત્ર સંયમ જ દર્?...