‘ઓપરેશન સિંદૂર’માં ભારતનો પ્રચંડ પ્રહાર : 9 આતંકી ઠેકાણા, 13 જેટ અને 11 એરફિલ્ડને નિશાન બનાવી પાકિસ્તાનને ઝુકાવ્યું
ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ ‘ઓપરેશન સિંદૂર’ને ભારતના સૈન્ય ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના ગણાવી છે. રાજીવ ઘાઈ, અવધેશ ભારતી અને એ.એન. પ્રમોદએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ ઓપરેશન આત...
રાજનાથ સિંહનું SCO મંચ પર સ્પષ્ટ સંદેશ : આતંકવાદ સામે કડક કાર્યવાહી જરૂરી, વૈશ્વિક સહકારની અપીલ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ Shanghai Cooperation Organisation (SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું મજબૂત વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે આજના સંઘર્ષમય સમયમાં SCO જેવી સંસ્થાની ભૂમિકા અત્યં?...