અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’
અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન ...
રામ મંદિરની સુરક્ષામાં ચૂક, કેમેરાવાળા ચશ્મા પહેરી ઘૂસી ગયો વડોદરાનો વેપારી, મંદિર પરિસરમાં ખળભળાટ
અયોધ્યાના રામ મંદિરની સુરક્ષા ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવક પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરામાં છાનામાના અંદરની તસવીરો કેદ કરી રહ્યો હતો. તેણે તમામ સુરક્ષા બેરિયર પાર કરી અંદર પ્ર...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું એક વર્ષ પૂર્ણ થવાના આરે, કરાયું એકસાથે 18 મંદિરોની LIVE આરતીનું ભવ્ય આયોજન
અયોધ્યાના રામ મંદિરમાં રામ લાલાની પ્રતિમા સ્થાપિત થયાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં રામ મંદિર ટ્રસ્ટે પ્રથમ વર્ષગાંઠ પર રામ મંદિરમાં શું આયોજન કરવામાં આવશે તે અંગે તમામ ટ?...
અયોધ્યાઃ રામ મંદિરના શિખરનું નિર્માણ ઓક્ટોબરથી શરૂ થશે
ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં શિલાનું નિર્માણ ઓક્ટોબરમાં શરૂ થશે. જ્યારે તેનું નિર્માણ શરૂ થશે ત્યારે મંદિરના નિર્માણ સાથે જોડાયેલી તમામ એજન્સીઓ તેમાં સામેલ થશે. આ સાથે પ્રથમ માળ?...