પંજાબના ફિરોઝપુરમાં દુર્ઘટનાએ ઉજ્જડ કર્યો પરિવાર : અસ્થિ વિસર્જન માટે નીકળેલી યાત્રા શોકમાં ફેરવાઈ, 8નાં મોત
પંજાબના ફિરોઝપુર જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના અનેક સભ્યો મોતને ભેટ્યા હતા. ફાઝિલ્કા રોડ પર જંગા વાળા વળાંક નજીક પિકઅપ ગાડી અને...