નક્સલવાદ બાદ હવે ઘુસણખોરી પર કેન્દ્રનો ફોકસ, અમિત શાહ ટૂંક સમયમાં જાહેર કરી શકે નવી ડેડલાઈન
દેશમાં નક્સલવાદને લગભગ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લાવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન આંતરિક સુરક્ષાના બીજા મોટા પડકાર એવા ગેરકાયદેસર ઘુસણખોરીના મુદ્દા પર કેન્દ્રિત થયુ?...
લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
આંતરિક સુરક્ષા મજબૂત કરવા RRU અને SSB વચ્ચે મહત્વપૂર્ણ MoU, તાલીમ કોર્સને શૈક્ષણિક માન્યતા અપાશે
દેશના આંતરિક સુરક્ષા માળખાને વધુ આધુનિક અને મજબૂત બનાવવા માટે આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને સશસ્ત્ર સીમા બળ (SSB) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગાં...