કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નિમુબેન બાંભણીયા ત્રિ-દિવસીય આસામ અને મેઘાલયના પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ અંતર્ગત કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ તેમના મેઘાલય અને આસામના ત્રણ દિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ગ...