તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને ‘નદી પ્રહરી’ સન્માન
તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને 'નદી પ્રહરી' સન્માન એનાયત થયું છે. સંસ્થાનાં સુવર્ણ જયંતી વર્ષ પ્રસંગે જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં યોજાયેલ સમારોહમાં...
ઈશ્વરિયામાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દાતાઓ, આગેવાનો અને ગ્રામજનોનાં સુંદર સહયોગથી ભવ્ય પ્રસંગ યોજાયો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં ગામ ?...
ઈશ્વરિયામાં છીંડીવાળા હનુમાનજી મંદિર ઉપર ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો
કાળી ચૌદશ પ્રસંગે ઈશ્વરિયા ગામે છીંડીવાળા હનુમાનજી મંદિરે ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો હતો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે આવેલ આસ્થા સ્થાનક છીંડીવાળા હનુમાનજી મંદિરે બિપીનભાઈ જોષ?...
ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર યોજાયેલ કાર્યક્રમ
ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયેલ. અહીંયા ગરબા લેતી બાળાઓને દાતા અગ્રણીઓનાં હસ્તે ભેટ વિતરણ કરવામાં આવ્યું. નવલાં નોરતાં દરમિયાન શક્તિ વંદના મ?...