અમરેલીમાં 22 માર્ચ, 2026ના રોજ રવિવારે ₹25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમરેલી જિલ્લાને વિકાસની નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 22 માર્ચ, 2026ના રોજ રવિવારે કુલ ₹25.23 કરોડના 10 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ક...