અમિત શાહે બોલાવી ઈમરજન્સી મીટિંગ, ગુજરાત સહિત 9 રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ
ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ને લઈ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. આ તરફ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પાકિસ્તાન અને નેપાળની સરહદે આવેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને DGPની તાત્કાલ?...
‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
ભારતની સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને PoKના 9 આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં 100થી વધારે આતં...
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જ?...
ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યો રાફેલનો દમ, આતંકી કેમ્પોને તબાહ કરવા ભજવી મહત્વની ભૂમિકા
ઓપરેશન સિંદૂર અને તેમાં રાફેલ ફાઇટર જેટ્સની ભૂમિકા વર્ણવી છે, તે દર્શાવે છે કે ભારત હવે એક ટેકનોલોજીકલ-સજ્જ અને વ્યૂહાત્મક રીતે સંપૂર્ણપણે સજ્જ એરોસ્પેસ શક્તિ બની રહ્યું છે. નીચે રાફેલ જેટ ?...
ભારત સામે પંગો મસૂદ અઝહરને ભારે પડ્યો, પૂરો પરિવાર સાફ, 14નાં મોત, પાકિસ્તાની મીડિયાનો દાવો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂ?...
ગુજરાતની વતની છે ‘ઓપરેશન સિંદૂર’ને લીડ કરનાર આ અધિકારી
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આપી દીધો છે. આ ઓપરેશન ભારતીય સુરક્ષા દળો માટે એક દ્રઢ અને નિર્મમ જવાબરૂપ કાર્યવાહી રહી છે, જેમાં પાકિસ્તાન અને પાક અધિકૃ...
શું થયું, કઈ રીતે થયું, કેમ થયું અને હવે આગળ શું ? 5 પોઈન્ટમાં સમજો ઓપરેશન સિંદૂરની આખી કહાની
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓને નિશાન બનાવીને કરાયેલા આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે. પહેલગામ હુમલા પછી દેશ સતત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની માં?...
આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર
પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ ?...
ઓપરેશન સિંદૂર: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, અમેરિકા પણ સંપર્કમાં
ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છ?...
પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી, જુઓ શું કહ્યું
ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્ય?...