કર્ણાવતી ખાતે રા. સ્વ. સંઘ કાર્યાલય ખાતે સ્વ. હરીશભાઈ નાયકની શ્રદ્ધાંજલી સભા યોજાઇ
હરીશભાઈએ જે કાર્યમાં સંપૂર્ણ જીવન લગાવી દીધું એ કાર્ય નિરંતર કરવું અને વધારે ગતિથી કરવું એજ એમને સાચી શ્રદ્ધાંજલી હશે.-અતુલજી લીમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક આદરણીય હરીશભ...
કર્ણાવતી, ગાંધીનગર, હિંમતનગર વિસ્તારની તબીબી વિદ્યાશાખાના કુલ 16 કોલેજમાંથી 165 વિદ્યાર્થી અને અધ્યાપક શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાં જીવન જીવ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત ધનવંતરી ટ્રસ્ટના માધ્યમથી શામળાજી મુકામે કુદરતના સાનિધ્યમાં તારીખ 7, 8 અને 9 માર્ચના રોજ સેવા સંવેદના શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં કર્ણાવતી. ગા?...