કેદારનાથ ધામ યાત્રા થશે વધુ સરળ, 7 કિમી લાંબી ટ્વિન ટનલ દ્વારા થશે દર્શન
ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ધાર્મિક પ્રવાસનને વધુ સુગમ, સુરક્ષિત અને આકર્ષક બનાવવા માટે મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ શરૂ કર્યું છે. ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્ય અ...
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું. આજે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી ...
ઢોલ-નગારાના મધુર ગુંજારવ સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, યાત્રા સમયે રાખો આ બાબતોનું ધ્યાન
ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલી ગયા છે. . આજે સવાર 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં જયઘોષના ગુંજારવ અને...