24 જાન્યુઆરીથી બદલાઈ જશે હાઇવેના નિયમ, કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન
નવા વર્ષની શરુઆત સાથે જ કેન્દ્ર સરકારે હાઇવે અને એક્સપ્રેસ વે પર સાઇન બોર્ડ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન 24 જાન્યુઆરીથી અમલમાં આવશે, તેનો ઉદ્દેશ્ય માર્ગ વપરાશકર્તાઓને સ્પષ્ટ, પ?...
દેશભક્તના સંભારણા! આ જગ્યાએ બનશે મનમોહન સિંહનું સ્મારક! કેન્દ્ર સરકારે પરિવારને આપ્યા વિકલ્પ
ભારત સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પરિવારને તેમના સ્મારકને લઈને કેટલાક વિકલ્પો આપ્યા છે. આ વિકલ્પોમાં નેશનલ મેમોરિયલ સાઇટ સહિત અન્ય કેટલાક સ્થળોના નામનો સમાવેશ થાય છે, જ્યાં તેમનુ?...
શું છે ‘નો ડિટેશન્શન પોલિસી’? કેન્દ્ર સરકારે કેમ તેને હટાવવાનો લીધો નિર્ણય? આ પોલિસી બંધ થવાથી શિક્ષણ પર શું થશે અસર
સરકારે એક મોટો નિર્ણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થી...