ગૃહમંત્રીની ચેતવણી બાદ CPI મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓ માટે વકીલાત શરૂ કરવાની જાહેરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ શસ્ત્રવિરામના પ્રસ્તાવને નકાર્યા બાદ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના (CPI) મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓના સમર્થનમાં સ્પષ્...
છોટે મિયાં-બડે મિયાં, શીશ મહેલ, દારૂ કૌભાંડ… પ્રચારના છેલ્લા દિવસે અમિત શાહે AAP પર આકરા પ્રહારો
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિજવાસન વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમણે AAP સરકાર અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ...
ભારતીય જવાનોને અપાયો આ ટાર્ગેટ, જાણો અમિત શાહે કેમ આવું કહ્યું?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે નેપાળ અને ભૂટાન જેવા મિત્ર દેશો સાથે દેશની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને બિહારમાં નક્સલવાદ સામેની લડાઈમાં યોગદાન આપવા બદલ સશસ્?...
હરિયાણાના મુખ્યમંત્રીનું નામ ગૃહમંત્રી અમિત શાહે કર્યું જાહેર, આવતીકાલે શપથવિધિ
ભાજપે હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નાયબ સિંહ સૈની સર્વસંમતિથી ફરીથી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા. નવી સરકારનો...
દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં – અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ ગૃહમંત્રીએ કહ્યું કે, નક્સલી વિસ્તારમાં અં...