અહીં આવેલું છે માતાનું ચમત્કારિક મંદિર, મૂર્તિ તળાવમાંથી થઈ હતી પ્રગટ, જાણો ઈતિહાસ
છત્તીસગઢના સરગુજા જિલ્લામાં પહાડોની વચ્ચે આવેલું આ એક પ્રાચીન મંદિર છે, જેના વિશે આજે પણ ઘણાં લોકોને જાણ નથી. લોકો માને છે કે અહીં નારિયેળ ચઢાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને જે ભક્ત સાચ?...