ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય – ગોવિંદભાઈ ધોળકિયા
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનામાં યોજાયેલ પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે પ્રમુખ સ્થાને રહેલ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ટીંબીના આ દવાખાનામા ગીતાના સંદેશ મુ...