GSRTCનો દૈનિક મુસાફરો માટે મોટો નિર્ણય, માસિક અને ત્રિમાસિક પાસમાં હવે 50% સુધી ભાડા રાહત
ગુજરાતમાં એસ.ટી. બસ દ્વારા રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દૈનિક મુસાફર પાસ યોજનામાં ફેર?...
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
ગુજરાતના શહેરોથી લઈને અંતરિયાળ ગામડાં સુધી દોડતી એસટી બસો દરરોજ લાખો લોકોની જિંદગીને એકબીજા સાથે જોડે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCની બસો રોજ આશરે 33 લાખ કિલોમીટરનું અં?...