ગુજરાતને 4 નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ની સોગાદ, અશ્વિની વૈષ્ણવે અનેક રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ
ગુજરાતના રેલવે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યને અનેક નવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સોગાદ મળી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શિવલખા, ભીમાસર, દેવળીયા અને ...