EDનો મોટો એક્શન : પંજાબ AAP મંત્રી સંજીવ અરોરાની PMLA હેઠળ ધરપકડ, ₹100 કરોડના GST ફ્રોડનો આરોપ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શનિવાર, 9 મે 2026ના રોજ મોટી કાર્યવાહી કરતાં પંજાબ સરકારના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાની PMLA હેઠળ ધરપકડ કરી છે. EDએ ચંદીગઢ, દિલ્હી, ગુરુગ્રામ સહિત કુલ પાંચ સ્થળોએ દરોડ?...
પંજાબ રાજકારણમાં હલચલ : કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ઘરે EDના દરોડા, 5 સ્થળોએ તપાસ ચાલુ
પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારે મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સવારના આશરે 7:25 વાગ્યે દરો...