પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલા થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર ?...
દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાત DGPનો આદેશ, રાષ્ટ્રવિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એક મહત્વપૂર્ણ અને કડક આદેશ પ્રગટ કર્યો છે, જેના હેતુ રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા વ્યક્તિઓ પર ઝડપી અને અસરકારક ન...
ગિરનાર મંદિરે ગોરખનાથજીની નવી પ્રતિમા સ્થાપિત, તોડફોડ બાદ પુનઃસ્થાપના
ગિરનાર પર્વત પર સ્થિત પ્રાચીન અને પવિત્ર ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. 5 ઑક્ટોબરની વહેલી સવારે, લગભગ ચારથી ?...