રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ડૉ.રામ વિલાસ વેદાંતીનું નિધન
શ્રી રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ સૂત્રધાર અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ડૉ. રામવિલાસ વેદાંતીના નિ?...