દશેરા : શક્તિ, વિજય અને આસ્થાનો તહેવાર
‘દશ’ એટલે દસ અને ‘હરા’ એટલે હારી ગયા અથવા પરાજિત થયા. આસો સુદ દસમીની તિથિ પર દશેરા ઊજવાય છે. દશેરા પહેલાના નવ દિવસોમાં એટલે જ કે નવરાત્રિના સમયમાં દસે દિશાઓ માતાજીની શક્તિથી ભારિત થાય છે. દસમી...
ખેડા જિલ્લાના નડિયાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૫ ફુટ ઊંચા રાવણના પુતળાનું દહન થશે
નવરાત્રીના નવ દિવસ બાદ દશમા દિવસે શનિવારે દશેરાની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે, જેને લઈ નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડમાં 55 ફુટ ઊંચા રાવણ બનાવાશે અને દહન કરાશે. આ ...