દિલ્હીના માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગ : 20 લોકોના મોતનો દાવો, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ'માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ ...