સક્ષમ દિવ્યાંગ થેરાપી સેંટર નડિયાદ દ્વારા દિવ્યાંગ જનોને માતાજીના આશીર્વાદ પ્રાપ્તિ અર્થે એક દિવસિય નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન
આ આયોજનને ઉત્સાહવર્ધક બનાવવા માટે સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નડીઆદ વિભાગના કાર્યવાહ દિલીપભાઈ પંચાલ, ભારતીય જનતા પાર્ટીના વિકાસભાઈ શાહ તેમજ સ?...
નડિયાદ : માઁ શક્તિ ઉત્સવ ખાતે એક દીવસીય “દિવ્યાંગ ગરબા મહોત્સવ” યોજાયો
સક્ષમ સંસ્થા અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી માઁ શક્તિ ઉત્સવ (રાધે ફાર્મ) નડિયાદ ખાતે નડિયાદ અને આણંદ જિલ્લાની વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો માટે એક દીવસીય "દિવ્યાંગ ગરબા મહોત્સવ"ન?...