Nashik TCS Case : ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં 1500 પાનાંની ચાર્જશીટ દાખલ, AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલનું પણ નામ ચર્ચામાં
નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના BPO યુનિટ સાથે જોડાયેલા કથિત ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા કોર્ટમાં આશરે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી...
નાશિક TCS BPO કેસ : ધર્માંતરણ અને યૌન શોષણ મામલે અશ્વિની ચૈનાનીના જામીન રદ, કોર્ટનો કડક વલણ
નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના BPO યુનિટમાં સામે આવેલા ધર્માંતરણ અને યૌન શોષણના ગંભીર આરોપોના કેસમાં કાયદેસર કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. આ મામલે સ્થાનિક કોર્ટે તાજેતરમાં આરો...