હવે ભક્તો 30 મિનિટમાં જ રૂદ્રપ્રયાગથી ભોલેબાબાના દરબારમાં પહોંચશે, કેદારનાથમાં બનશે વિશ્વનો સૌથી લાંબો રોપ-વે
કેદારનાથ સહિત ચારધામની યાત્રા શરૂ થઇ ગઇ છે. ચારધામના યાત્રીઓ માટે આગામી સમયમાં આ યાત્રા વધારે સરળ અને સુવિધાજનક બની જશે. કેન્દ્ર સરકારે કેદારનાથ યાત્રા માટે રોપ-વેની યોજના તૈયાર કરી છે, આ નવ?...