1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો
ભારતમાં ચાંદીના ઘરેણાં માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે ગ્રાહકો માટે એક મોટો નિર્ણય સાબિત થઈ શકે છે. હા...